પ્રકૃતિના નિયમો - એક અટળ ન્યાય - Deepstash

Explore the World's Best Ideas

Join today and uncover 100+ curated journeys from 50+ topics. Unlock access to our mobile app with extensive features.

तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः

પરમેશ્વર દરેક વસ્તુની અંદર રહેલા છે, છતાં તેઓ દરેક વસ્તુની બહાર પણ છે.

1

10 reads

ભૌતિક જગત

પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં 108 ઉપનિષદોમાં તત્વજ્ઞાન સમાયેલું છે, જેમાં ઈશોપનિષદ અગ્રગણ્ય છે.

ભૌતિક જગતમાં બે શક્તિ કામ કરી રહી છે : આધ્યાત્મિક શક્તિ અને ભૌતિક શક્તિ

ભૌતિક જગત છ પરિવર્તનો ધરાવે છે : જન્મ, વૃદ્ધિ, પાલન પોષણ, આડપેદાશનું ઉત્પાદન, ક્ષય, વિનાશ

1

0 reads

ભૌતિક શક્તિ

ભૌતિક શક્તિ આઠ ભૌતિક તત્વોની બનેલી છે : પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર. આ તત્વો સ્થૂળથી સૂક્ષ્મ તરફ એવા ક્રમમાં ગોઠવાયેલા છે.

ભૌતિક પ્રકૃતિ ત્રણ ગુણની બનેલી છે : સત્વગુણ, રજોગુણ, તમોગુણ

1

1 read

તમોગુણ

જે રીતે અગ્નિના સ્ફૂલિંગો (અગ્નિમાંથી નીકળતા નાના અગ્નિકણો) અગ્નિ જેવા જ ગુણધર્મ ધરાવે છે પણ જો એકાદ નાનો સ્ફૂલિંગ અગ્નિમાંથી છૂટો પડીને પાણીમાં પડી જાય તો તેનો જ્વલનશીલ ગુણ નષ્ટ થઈ જાય છે, તે જ રીતે જ્યારે અતિ સૂક્ષ્મ આત્મા ભગવાનના સંગને ત્યજીને તમોગુણના સંસર્ગમાં આવે છે ત્યારે તેનો આધ્યાત્મિક ગુણ લગભગ લુપ્ત થઈ જાય છે.

1

0 reads

રજોગુણ

જો સ્ફુલિંગ પાણીમાં પડવાને બદલે જો જમીન પર પડે તો થોડી ઉષ્ણતા જાળવી રાખે છે. બસ તે જ પ્રમાણે જ્યારે જીવ રજોગુણના સંસર્ગમાં આવે છે ત્યારે તે પોતાની ઈશ્વરભાવના પુનઃ જાગૃત કરશે એવી કંઇક આશા રહે છે.

1

0 reads

સત્વગુણ

જો સ્ફૂલીંગ સૂકા ઘાસ પર પડે તો બીજી આગ સળગાવી શકે છે અને પોતાનો જ્વલનશીલ ગુણ પુનઃ પ્રાપ્ત કરી લે છે તે જ રીતે જીવ સત્વગુણના સંસર્ગમાં આવે તો આધ્યાત્મિક સંગને લાભ લઈને ઈશ્વરભાવનાને પુનઃજીવિત કરી શકે છે.

1

0 reads

धर्मस्य तत्त्वम निहितं गुहायाम

ધાર્મિક પ્રક્રિયાનું રહસ્ય આત્મ-સાક્ષાત્કારી આત્માઓના હૃદયોમાં રહેલું છે.

તો આ રહસ્ય પ્રાપ્ત કેવી રીતે થાય ?

1

2 reads

महाजनों येन गत: स पन्था:

તમારે અધ્યાત્મવેત્તા મહાપુરુષોના પગલે પગલે ચાલવું જોઈએ.

1

0 reads

દરેક જીવ ઈશ્વરીય ચેતનાનો અંશ

દરેક જીવ ઈશ્વરીય ચેતનાનો અંશ

જે મનુષ્ય સદા સર્વ જીવોને ગુણવત્તામાં ભગવાન સમાન ચેતનાના અંશ તરીકે જુએ છે, તે જ વસ્તુઓનો સાચો જ્ઞાતા બને છે, તો પછી તેને ભ્રમ કે ચિંતા કોણ ઉપજાવી શકે ? - ઈશોપનિષદ

1

1 read

ब्रह्मभूत: प्रसन्नात्मा न सोचति न कांक्षति

જે મનુષ્ય બ્રહ્મ-સાક્ષાત્કારની દિવ્ય અવસ્થામાં હોય છે, તે પૂર્ણ આનંદમય બને છે અને કદાપિ શોક કરતો નથી કે કશું પામવાની ઈચ્છા કરતો નથી.

1

1 read

અંતિમ સત્ય

આપણી ઇન્દ્રિયતૃપ્તિ માટે આપણે આપણી પાસે ન હોય એવી વસ્તુઓ મેળવવા બહુ આતુર હોઈએ છીએ. જ્યારે કશુંક ગુમાવીએ ત્યારે શોક કરીએ છીએ.

પરંતુ જો આપણે એમ જાણીએ કે ઈશ્વર સમગ્ર ભૌતિક શક્તિના સ્ત્રોત અને સ્વામી છે તો આપણે એમ સમજીશું કે બધું ઈશ્વરનું છે અને આપણને જે કંઈ મળ્યું છે તે ઈશ્વરસેવા અર્થે તેમણે જ આપ્યું છે.

જો આ સમજાઈ જાય તો આપણે આ જગતની વસ્તુઓ માટે વલખા મારતા નથી કે ઈશ્વર દ્વારા પરતા લઈ લેવામાં આવે તો શોક કરતા નથી.

1

1 read

IDEAS CURATED BY

CURATOR'S NOTE

લેખક - કૃષ્ણકૃપામૂર્તિ શ્રીમદ્ ભક્તવેદાંત સ્વામી પ્રભુપાદ

Similar ideas

Read & Learn

20x Faster

without
deepstash

with
deepstash

with

deepstash

Personalized microlearning

100+ Learning Journeys

Access to 200,000+ ideas

Access to the mobile app

Unlimited idea saving

Unlimited history

Unlimited listening to ideas

Downloading & offline access

Supercharge your mind with one idea per day

Enter your email and spend 1 minute every day to learn something new.

Email

I agree to receive email updates